મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. હોશિયા 4:6

હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું. હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો, અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો. નીતિવચનો 8:4-5

શાણપણ તત્વો

શાણપણ તત્વો: ઉપદેશો

શાણપણ તત્વો: પ્રશંસાપત્રો





હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં. તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે. ગીતશાસ્ત્ર 89:15-16

... અને તેઓમાંનો કોઇ સમજશે નહિ. ફકત જેઓ જ્ઞાની છે તેઓ જ સમજવા પામશે. દારિયેલ 12:10