મારા
લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. હોશિયા 4:6
હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું
છું. હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો, અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
નીતિવચનો 8:4-5
શાણપણ તત્વો: ઉપદેશો
શાણપણ તત્વો:
પ્રશંસાપત્રો
હે યહોવા, ધન્ય
છે આનંદદાયક નાદને જાણનાર
લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં. તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે
છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે. ગીતશાસ્ત્ર 89:15-16
... અને તેઓમાંનો કોઇ સમજશે નહિ. ફકત
જેઓ જ્ઞાની છે તેઓ જ સમજવા પામશે. દારિયેલ 12:10